હું શોધું છું

હોમ  |

નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્ય પધ્ધતી
Rating :  Star Star Star Star Star   

મુદા નં.- (૩) નિર્ણય લેવાનો કાર્યપધ્ધતિ

દેખરેખ અને જવાબદારીના માઘ્યમ સહિત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યપઘ્ધતિ –

પોલીસ અધિક્ષકશ્રી પાસે આવતી કાયદો અને વ્યવસ્થાને લગતી તેમજ વહિવટી બાબતોનો આખરી નિર્ણય તેઓ જાતે સત્તા મર્યાદામાં કરે છે. તદ્‍ઉપરાંત વિભાગીય કક્ષાએ તાબાનાં પોલીસ સ્ટેશન/કચેરીઓને લગતી બાબતોનો નિકાલ નાયબ પોલીસ અધિક્ષકશ્રી તેઓને મળેલ સત્તા મર્યાદામાં કરે છે. જયારે પોલીસ સ્ટેશન કક્ષાએ કોઈ વહિવટી નિર્ણયો લેવાના હોતા નથી઼ માત્ર ગુન્હાને સંબંધિત કામગીરી અંગે પ્રથમ તબકકે ફરિયાદ નોંધી તે અંગેની પુરતી તપાસ હાથ ધરી પુરાવાઓ મુદામાલ વગેરે મેળવી જરૂર જણાય નિષ્ણાંતનો અભિપ્રાય મેળવીને નામદાર કોર્ટમાં ગુન્હાને લગતુ ચાર્જશીટ કરવામાં આવે છે. કોર્ટની મુદતોએ હાજર રહી ગુન્હેગારોને કાયદા મુજબ સજા થાય તે માટે સતત આખરી નિકાલ થતા સુધી કાર્યવાહી કરવામાં આવે છે.

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 01-05-2025