|
નિતિઘડતરમાં પ્રજાનુ પ્રતિનિધિત્વ
નીતિ અથવા તેના અમલીકરણના ઘડતર સંબંધમાં જનતાના સભ્યો સાથે વિચાર વિનિમય માટે અથવા તેમના સતાઓ રજુઆત માટેની વિઘમાન ગોઠવણની વિગતોઃ
પોલીસ તંત્ર માટે સરકારશ્રી સતઓ જે કોઇ નીતિઓ નકકી કરવામાં આવે તેની અમલવારી કાયદાકિય જોગવાઇઓના પરીપેક્ષ્યમાં રહીને કરવામાં આવે છે. પરંતુ આ માટે જનતાના સભ્યો તરફથી સલાહ સુચનો મળે તો તેને પણ આવકારવામાં આવે છે. અને નીતિનિયમોને સુસંગત સલાહ સુચનોને અમલ કરવામાં આવે છે.
જનતા કે તેના પ્રતિનિધિઓની નિતીઓના ઘડતર માટે સહભાગીતા મેળવવાની જોગવાઇની વિગતો નિચે મુજબ છે.
ક્રમ
|
વિષય/મુદો
|
શું જનતાની સહભાગીતા સુનિચ્ચીત કરવાનું જરૂરી છે ?
|
જનતાની સહભાગીતા મેળવવા
માટેની વ્યવસ્થા
|
1
|
કાયદો વ્યવસ્થાની
જાળવણી
|
હા
|
જે તે પો.સ્ટે. વિસ્તારમાં ‘‘ લોક દરબાર ’’ યોજવામાં આવે છે.
|
ર
|
ગુન્હા સંબંધી
બાતમી
|
હા
|
કોઈ પણ પોલીસ અમલદારને રૂબરૂમાં કે ફોન પર લેખિત કે મૌખિક સ્વરૂપે આપી શકે છે.
|
|
|