હું શોધું છું

હોમ  |

નીતિ અમલીકરણના પ્રજાના વિચારો અને રજુઆતોની ગોઠવણ
Rating :  Star Star Star Star Star   

નિતિઘડતરમાં પ્રજાનુ પ્રતિનિધિત્વ

નીતિ અથવા તેના અમલીકરણના ઘડતર સંબંધમાં જનતાના સભ્યો સાથે વિચાર વિનિમય માટે અથવા તેમના સતાઓ રજુઆત માટેની વિઘમાન ગોઠવણની વિગતોઃ

પોલીસ તંત્ર માટે સરકારશ્રી સતઓ જે કોઇ નીતિઓ નકકી કરવામાં આવે તેની અમલવારી કાયદાકિય જોગવાઇઓના પરીપેક્ષ્યમાં રહીને કરવામાં આવે છે. પરંતુ આ માટે જનતાના સભ્યો તરફથી સલાહ સુચનો મળે તો તેને પણ આવકારવામાં આવે છે. અને નીતિનિયમોને સુસંગત સલાહ સુચનોને અમલ કરવામાં આવે છે.

જનતા કે તેના પ્રતિનિધિઓની નિતીઓના ઘડતર માટે સહભાગીતા મેળવવાની જોગવાઇની વિગતો નિચે મુજબ છે.

ક્રમ

વિષય/મુદો

શું જનતાની સહભાગીતા સુનિચ્ચીત કરવાનું જરૂરી છે ?

જનતાની સહભાગીતા મેળવવા

માટેની વ્યવસ્થા

1

કાયદો વ્યવસ્થાની
જાળવણી

હા

જે તે પો.સ્ટે. વિસ્તારમાં ‘‘  લોક દરબાર ’’ યોજવામાં આવે છે.

ગુન્હા સંબંધી
બાતમી

હા

કોઈ પણ પોલીસ અમલદારને  રૂબરૂમાં કે ફોન પર લેખિત કે  મૌખિક સ્વરૂપે આપી શકે છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 22-05-2023